Vastavikta

· Gurjar Prakashan
৪.৯
৩৬ টা পৰ্যালোচনা
ইবুক
181
পৃষ্ঠা
যোগ্য
মূল্যাংকন আৰু পৰ্যালোচনা সত্যাপন কৰা হোৱা নাই  অধিক জানক

এই ইবুকখনৰ বিষয়ে

પ્રસ્તુત પુસ્તકમાં અઢી હજાર વર્ષનાં આક્રમણો મેં બતાવ્યાં છે. ધ્યાનથી વાંચનારને ખ્યાલ આવશે કે આપણે દેશ બહાર આક્રમણો કર્યાં જ નથી. અરે, સીમાપારથી ચઢી આવેલા આક્રાન્તાઓ ઉપર પ્રત્યાક્રમણ પણ કર્યાં નથી. કારણ કે આપણે કમજોર હતા. વર્ણવ્યવસ્થાના કારણે માત્ર ક્ષત્રિયો જ યુદ્ધ કરતા જે માત્ર એક ટકો જ યોદ્ધા પેદા કરતા. આ એક ટકો પણ અનેક રજવાડાંઓમાં વહેંચાયેલા અને પરસ્પરમાં લડતા રહેતા તેથી આક્રાન્તાને મજા પડતી. તે જીતતો અને બધું ધમરોળી નાખતો, મહમુદ ગઝનવીએ 17 વાર આક્રમણો કર્યાં. બિન્દાસ્ત આવે મંદિરો, મૂર્તિઓ તોડે, લૂંટે, સ્ત્રીઓને ગુલામ બનાવે અને બિન્દાસ્ત ચાલ્યો જાય. આપણે ન તો પ્રથમથી આક્રમણ કે ન પછીથી પ્રત્યાક્રમણ કર્યું. આ ઇતિહાસ સતત આજ સુધી ચાલ્યો આવે છે. સુરક્ષાનો સાચો ઉપાય પ્રથમ આક્રમણ છે. તે ન કરી શકાય તો પ્રત્યાક્રમણ છે. પણ આપણે બન્નેમાંથી એકે ન કર્યાં. અને માર ખાતા રહ્યા. માર ખાઈને પણ ‘મહાન’ હોવાની બાંગ પોકારતા રહ્યા. કારણ કે ફુગ્ગામાં હવા ભરે ને મોટો થાય તેમ આપણા ગુરુજનો આજ સુધી હવા ભરવાનું કામ કરે ભગવાન બન્યા છે. બસ, એક જ કામ કરો—ભરો હવા અને બનો મહાન, વાસ્તવિકતા જુદી જ છે. ઇતિહાસને ચાર ભાગમાં વહેંચી શકાય : 1. હિન્દુ પિરિયડ, 2. મુસ્લિમ પિરિયડ, 3. અંગ્રેજ પિરિયડ અને 4. આઝાદી પછીનો પિરિયડ.

মূল্যাংকন আৰু পৰ্যালোচনাসমূহ

৪.৯
৩৬ টা পৰ্যালোচনা

লিখকৰ বিষয়ে

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

এই ইবুকখনক মূল্যাংকন কৰক

আমাক আপোনাৰ মতামত জনাওক।

পঢ়াৰ নির্দেশাৱলী

স্মাৰ্টফ’ন আৰু টেবলেট
Android আৰু iPad/iPhoneৰ বাবে Google Play Books এপটো ইনষ্টল কৰক। ই স্বয়ংক্রিয়ভাৱে আপোনাৰ একাউণ্টৰ সৈতে ছিংক হয় আৰু আপুনি য'তে নাথাকক ত'তেই কোনো অডিঅ'বুক অনলাইন বা অফলাইনত শুনিবলৈ সুবিধা দিয়ে।
লেপটপ আৰু কম্পিউটাৰ
আপুনি কম্পিউটাৰৰ ৱেব ব্রাউজাৰ ব্যৱহাৰ কৰি Google Playত কিনা অডিঅ'বুকসমূহ শুনিব পাৰে।
ই-ৰীডাৰ আৰু অন্য ডিভাইচ
Kobo eReadersৰ দৰে ই-চিয়াঁহীৰ ডিভাইচসমূহত পঢ়িবলৈ, আপুনি এটা ফাইল ডাউনল’ড কৰি সেইটো আপোনাৰ ডিভাইচলৈ স্থানান্তৰণ কৰিব লাগিব। সমৰ্থিত ই-ৰিডাৰলৈ ফাইলটো কেনেকৈ স্থানান্তৰ কৰিব জানিবলৈ সহায় কেন্দ্ৰত থকা সবিশেষ নিৰ্দেশাৱলী চাওক।