Shivajini Sauryagatha

· Gurjar Prakashan
4.8
74 шүүмж
Электрон ном
212
Хуудас
Боломжит
Үнэлгээ болон шүүмжийг баталгаажуулаагүй  Нэмэлт мэдээлэл авах

Энэ электрон номын тухай

પ્રજા ચાર રીતે ઘડાતી હોય છે. (1) ધર્મશાસ્ત્રો અને ધર્માચાર્યોના ઉપદેશોથી, (2) રાજા અને વડીલોનાં આચરણોથી, (3) દંડથી, (4) લોકસાહિત્યથી. 1. ધર્મશાસ્ત્રો અને ધર્માચાર્યોના ઉપદેશોથી પ્રજાના ઘડતરમાં ધર્મ મહત્ત્વનો સ્થાયી ભાગ ભજવતો હોય છે. હિન્દુ અને મુસ્લિમના ઘડતરમાં પાયાનો ભેદ ધર્મ કરાવે છે. હિન્દુઓ ઉપર અહિંસાવાદી ધર્મો અને પરલોકવાદી મુખ્ય વિચારધારાનો અત્યંત પ્રભાવ રહ્યો છે. તેથી તે શસ્ત્રવિમુખ, વીરતાવિમુખ અને સંસારવિમુખ થતી જોઈ શકાય છે. આપણી પાસે જેટલા ત્યાગી-વીતરાગી સાધુ-સાધ્વીઓનાં ટોળાં છે તેવાં અને તેટલાં કોઈની પાસે નથી. આ બધા પરલોકવાદી મોક્ષમાર્ગી છે. આપણો મોક્ષ ત્યાગમાંથી જ પ્રાપ્ત થાય છે. તેથી ત્યાગીઓનાં ટોળેટોળાં જોવા મળે છે. રોમૅંટિક ધર્મોનો મોક્ષ ત્યાગથી નહિ, ઈમાન અને ઈશ્વરકૃપાથી પ્રાપ્ત થાય છે. જેથી તેમના ત્યાં ત્યાગી-વીતરાગીઓનાં ટોળાં જોવા નથી મળતાં. જે હોય છે તે ધર્મપ્રચાર-પ્રસાર માટે સક્રિય હોય છે. નિષ્ક્રિય નથી હોતા. સૌથી મોટું પુણ્ય કોઈ બિન મુસ્લિમને કે બિન ખ્રિસ્તીને મુસ્લિમ બનાવવાનું હોય છે. આપણે ત્યાં આવું કોઈ પુણ્ય નથી. આપણું સૌથી મોટું પુણ્ય ગંગાસ્નાનથી પ્રાપ્ત થાય છે. જેથી ત્યાં ટોળાંનાં ટોળાં કડકડતી ઠંડીમાં પણ ડૂબકી લગાવતાં જોવા મળશે. આ ધર્મઘડતર કહેવાય.

Үнэлгээ, сэтгэгдэл

4.8
74 шүүмж

Зохиогчийн тухай

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Энэ электрон номыг үнэлэх

Санал бодлоо хэлнэ үү.

Унших мэдээлэл

Ухаалаг утас болон таблет
Андройд болон iPad/iPhoneGoogle Ном Унших аппыг суулгана уу. Үүнийг таны бүртгэлд автоматаар синк хийх бөгөөд та хүссэн газраасаа онлайн эсвэл офлайнаар унших боломжтой.
Зөөврийн болон ердийн компьютер
Та компьютерийн веб хөтчөөр Google Play-с авсан аудио номыг сонсох боломжтой.
eReaders болон бусад төхөөрөмжүүд
Kobo Цахим ном уншигч гэх мэт e-ink төхөөрөмжүүд дээр уншихын тулд та файлыг татаад төхөөрөмж рүүгээ дамжуулах шаардлагатай болно. Файлуудаа дэмжигддэг Цахим ном уншигч руу шилжүүлэхийн тулд Тусламжийн төвийн дэлгэрэнгүй зааварчилгааг дагана уу.