Shahido ni Krantigathao

· Gurjar Prakashan
4.8
සමාලෝචන 15ක්
ඉ-පොත
230
පිටු
සුදුසුකම් ලබයි
ඇගයීම් සහ සමාලෝචන සත්‍යාපනය කර නැත වැඩිදුර දැන ගන්න

මෙම ඉ-පොත ගැන

આ પુસ્તક લખીને હું ધન્ય થઈ ગયો છું. આ પહેલાં મેં જુદા જુદા વિષયો ઉપર પંચોતેર જેટલાં પુસ્તકો લખ્યાં છે, પણ જે ધન્યતા આ પુસ્તક લખતાં મેં અનુભવી છે તે બીજું કોઈ પુસ્તક લખતાં અનુભવી નથી. મારે શ્રી જિતેન્દ્ર પટેલનો આભાર માનવો જોઈએ કે તેમણે મને તેમનું લખેલું પુસ્તક “આપણા ક્રાન્તિકારીઓ” ભેટ મોકલ્યું. મેં તે ધ્યાનથી વાંચ્યું. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મારા હૃદયમાં ક્રાન્તિકારીઓ પ્રત્યે વધુ ને વધુ અહોભાવ થતો ગયો. પછી તો મેં ક્રાન્તિકારીઓનું વિશેષ સાહિત્ય વાંચવાનો પ્રયત્ન કર્યો. મને આઘાત લાગ્યો કે રાષ્ટ્ર માટે શહીદ થનારા આ શહીદોને હવે કોઈ ઓળખતું પણ નથી. નામઠામની પણ ખબર નથી. અરે, તેમના પરિવારમાં કોઈ જીવે છે કે કેમ તેની પણ કોઈ ખોળ-ખબર કરતું નથી. જીવે છે તો કેવી દશામાં જીવે છે. કશી ખબર નહિ. શું આપણે એટલા બધા કૃતઘ્ન થઈ ગયા છીએ કે આપણે આપણા આ શહીદ-સપૂતોને જાણતા પણ નથી. શરમ આવે છે. મને થયું કે આમાંથી નમૂનારૂપ થોડા શહીદોની આછી ઝલક લોકો સમક્ષ મૂકવી જોઈએ. જેથી લોકોને થોડો તો ખ્યાલ આવે. મેં આ અલ્પ પ્રયત્ન કર્યો છે. ક્રાન્તિકારીઓનું બહુ મોટું લિસ્ટ છે. બધા વિશે તો લખી શકાયું નથી પણ જે થોડાક શહીદોની થોડીક વાતો લખાઈ છે તેથી હું પોતે તો ધન્ય થઈ ગયો છું. આશા છે કે વાંચનારા પણ ધન્યતા અનુભવશે.

ඇගයීම් සහ සමාලෝචන

4.8
සමාලෝචන 15ක්

කර්තෘ පිළිබඳ

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

මෙම ඉ-පොත අගයන්න

ඔබ සිතන දෙය අපට කියන්න.

කියවීමේ තොරතුරු

ස්මාර්ට් දුරකථන සහ ටැබ්ලට්
Android සහ iPad/iPhone සඳහා Google Play පොත් යෙදුම ස්ථාපනය කරන්න. එය ඔබේ ගිණුම සමඟ ස්වයංක්‍රීයව සමමුහුර්ත කරන අතර ඔබට ඕනෑම තැනක සිට සබැඳිව හෝ නොබැඳිව කියවීමට ඉඩ සලසයි.
ලැප්ටොප් සහ පරිගණක
ඔබට ඔබේ පරිගණකයේ වෙබ් බ්‍රව්සරය භාවිතයෙන් Google Play මත මිලදී ගත් ශ්‍රව්‍යපොත්වලට සවන් දිය හැක.
eReaders සහ වෙනත් උපාංග
Kobo eReaders වැනි e-ink උපාංග පිළිබඳ කියවීමට, ඔබ විසින් ගොනුවක් බාගෙන ඔබේ උපාංගයට එය මාරු කිරීම සිදු කළ යුතු වේ. ආධාරකරු ඉ-කියවනයට ගොනු මාරු කිරීමට විස්තරාත්මක උදවු මධ්‍යස්ථාන උපදෙස් අනුගමනය කරන්න.